Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

સ્વામી સચ્ચિદાનંદ
રવિશંકર મહારાજ
જલારામ બાપા
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

20%
50%
10%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

નરસિંહ મહેતા
દયારામ
મણિલાલ દ્વિવેદી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાત સરકાર તરફથી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે ?

સાહિત્ય
લોકકલા
લલિતકલા
કલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જે વાક્યમાં હકીકતોનું સીધું કથન હોય, એટલે કે નિવેદન હોય તે ___ કહેવાય ?

અંગ્રેજી
કર્તરી
પ્રશ્નાર્થ
મરાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP