Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક
જલારામ બાપા
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બહુચરાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

અરવલ્લી
સાબરકાંઠા
પાટણ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

1591
1599
1763
1677

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

ભાવસિંહજી ગોહિલ
સુરેન્દ્રસિંહજી ગોહિલ
વિભાજી ઠાકોર
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP