Talati Practice MCQ Part - 5 ‘શરદ્દ્ + કાલ’:- સંધિ જોડો. શરતકાલ શરળકાલ શરત્કાલ શરદકાળ શરતકાલ શરળકાલ શરત્કાલ શરદકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ધનુર શેનાથી ફેલાતો રોગ છે ? કૃમિ વાઈરસ બેક્ટેરિયા એક પણ નહિ કૃમિ વાઈરસ બેક્ટેરિયા એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હતો. તો ત્રણ વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો કેટલા વર્ષ થશે ? 69 54 47 53 69 54 47 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ? 13 15 21 20 13 15 21 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ? જયંતી દલાલ હિંમતલાલ ઈન્દુલાલ યાજ્ઞિક દલપતરામ જયંતી દલાલ હિંમતલાલ ઈન્દુલાલ યાજ્ઞિક દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ? અમરસિંહ ચૌધરી ચિમનભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઓઝા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ચિમનભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઓઝા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP