Talati Practice MCQ Part - 5
મહીસાગરનું મુખ્ય મથક કયું છે ?

વીરપુર
લુણાવાડા
બાલાસિનોર
કડાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક
જલારામ બાપા
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

3 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
5 વર્ષ
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિદેશના ચેક પર બેંક કાપે ___ છે ?

વટાઊ
વટાઉ
આપેલ પૈકી એક પણ નહીં
વટાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP