Talati Practice MCQ Part - 5
'કોઈનો લાડકવાયો'ના રચયિતા કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
નર્મદ
પન્નાલાલ પટેલ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

જયંતીલાલ ગોહિલ
રામનારાયણ વિ. પાઠક
પુરરાજ જોષી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ત્રિકોણકાર દીવાલનો પાયો તેની ઊંચાઈ કરતા 7 ગણો છે. જો આ દિવાલનો રંગવાનો ખર્ચ 3503 પ્રતિ 100ચો.મીટર 1225 હોય, તો પાયાની લંબાઈ શું થાય ?

20 મીટર
70 મીટર
30 મીટર
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બે અંકોની સંખ્યામાં, દશકનો અંક, એકમના અંકથી બે ગણો છે. અંકોની અદલાબદલી કરતાં બનેલી નવી સંખ્યા, મૂળ સંખ્યાથી 36 ઓછી છે તો મૂળ સંખ્યા ___ હશે.

70
72
84
48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP