Talati Practice MCQ Part - 5
'કોઈનો લાડકવાયો'ના રચયિતા કોણ છે ?

નર્મદ
ઝવેરચંદ મેઘાણી
પ્રેમાનંદ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતીય લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા ?

માણેકશા
રાજેન્દ્રસિંહ
વિક્રમસિંઘ
કે.એમ. કરિઅપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય અને તેના લેખક બાબતે કયું સાચું છે ?

વસંત વિલાસ – કાન્ત
વસંત વિજય – નર્મદ
નર્મકાવ્ય – કાન્ત
વસંત વિલાસ – નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટાંકી A નળથી 5 કલાકમાં, 8 નળથી 10 કલાકમાં અને ૮ નળથી 30 કલાકમાં ભરાય છે. જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ?

12 કલાક
14 કલાક
13 કલાક
15 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કેસ્કોગ્રાફ”ની શોધ કોણે કરી.

આપેલ પૈકી એક પણ નહીં
સી.વી.રામન
જગદીશચંદ્ર બોઝ
હરગોવિંદ ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP