Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-6 વર્ષ
0-1 વર્ષ
0-12 વર્ષ
0-5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હર્ષવર્ધન દર પાંચ વર્ષે કયાં મોટી ધર્મસભાનું આયોજન કરતો ?

સોમનાથ
રામેશ્વર
પ્રયાગ
હરીદ્વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેતીયા પથ્થરની મોટા ભાગની ખાણો ક્યા જીલ્લામાં આવેલ છે ?

મોરબી
રાજકોટ
જામનગર
ગીરસોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"વાંસદા નેશનલ પાર્ક” ક્યા જીલ્લામાં આવેલો છે ?

ડાંગ
નવસારી
નર્મદા
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP