Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

કશ્મીરનો પ્રવાસ
હદયત્રિપુટી
હમીરજી ગોહિલ
ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયો પર્વત હિંદુ, મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થધામ છે ?

શેત્રુંજય
ગિરનાર
આબુ
ગબ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP