Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

આદિવાસી બહેનો
મેર બહેનો
ખારવણ બહેનો
ભરવાડ બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

રાષ્ટ્રકૂટો
ચાવડા
સોલંકી
વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

જલારામ બાપા
ઈન્દુલાલ યાજ્ઞિક
સ્વામી સચ્ચિદાનંદ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો વાસ્તવિક સ્થાપક જણાવો.

અહમદશાહ -૧
ઝફરખાન
કુતુબુદ્દીન
તાતરખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

શામળ
દયારામ
નરસિંહરાવ દિવેટીયા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP