Talati Practice MCQ Part - 5
સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ?

સિદ્ધરાજ
રૂદ્રદામા
મૂળરાજ
પુષ્પગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ઘનશ્યામભાઈ ઓઝા
ચિમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-25
અનુચ્છેદ-341
અનુચ્છેદ-17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP