Talati Practice MCQ Part - 5
સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ?

પુષ્પગુપ્ત
રૂદ્રદામા
સિદ્ધરાજ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જામનગર બાંધણી ઉપરાંત શાના માટે પ્રખ્યાત છે ?

ચાંદીકામ
લોહ ઉદ્યોગ
કાષ્ઠકામ
મેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હિંદુ-મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ.

અયોધ્યા
મથુરા
હાજીપીર
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિદેશના ચેક પર બેંક કાપે ___ છે ?

વટાઊ
વટાવ
વટાઉ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
કરશનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP