Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કઈ જગ્યાએ "પ્રાદેશિક મરઘાં સંવર્ધન કેન્દ્ર" આવેલ છે.

શિહોર
જૂનાગઢ
રાજકોટ
વાંસદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
કરશનદાસ માણેક
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નામની વિશેષતા બતાવનાર શબ્દને શું કહેવાય ?

સર્વનામ
વિશેષણ
સંજ્ઞા
ક્રિયા - વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP