કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ? રાજનાથસિંહ દેવેન્દ્ર ફડણવીસ આમાંથી કોઈ નહિ યોગી આદિત્યનાથ રાજનાથસિંહ દેવેન્દ્ર ફડણવીસ આમાંથી કોઈ નહિ યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવાય છે ? ૨૩ નવેમ્બર ૨૨ નવેમ્બર ૨૧ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૩ નવેમ્બર ૨૨ નવેમ્બર ૨૧ નવેમ્બર ૧૯ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં કઈ રમતને સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપવામાં આવી હતી ? સ્કાઈ જમ્પિંગ યોગાસન લુડો બળદ લડાઈ સ્કાઈ જમ્પિંગ યોગાસન લુડો બળદ લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના પ્રથમ ઈ-રિસોર્સ સેન્ટર 'ન્યાય કૌશલ'નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત લક્ષદ્વીપ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3'રાહત પેકેજ અંતર્ગત ભારતમાં 'ઇમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ'(ECLGS) ની મુદત વધારીને ક્યાં સુધી કરવામાં આવી છે ? 31 જાન્યુઆરી, 2021 31 જાન્યુઆરી, 2022 31 ડિસેમ્બર,2021 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2021 31 જાન્યુઆરી, 2022 31 ડિસેમ્બર,2021 31 માર્ચ, 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ? પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP