કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ?

આમાંથી કોઈ નહિ
દેવેન્દ્ર ફડણવીસ
રાજનાથસિંહ
યોગી આદિત્યનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સેન્ટિનેલ ઉપગ્રહ' સંદર્ભે ખોટું વિધાન જણાવો ?

એક પણ નહીં
ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે.
તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું.
આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.
'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.
24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.
'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મેડીકેન્સ શું છે ?

અમેરિકામાં ત્રાટકેલું સૌથી વિનાશક તોફાન
દક્ષિણ આફ્રિકામાં જોવા મળતી એક જનજાતિ
જાપાનના લોકોનું એક સાંસ્કૃતિક નૃત્ય
ભૂમધ્ય વાવાઝોડામાં જોવા મળતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં વકફ ટ્રીબ્યુનલ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો ?

રાજકોટ
ગાંધીનગર
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP