Talati Practice MCQ Part - 5
"બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો.

શબ્દાનુપ્રાસ
પ્રાસસાંકળી
વર્ણાનુપ્રાસ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

બાબુભાઈ પટેલ
બળવંતરાય મહેતા
માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યાં નામથી ઓળખાય છે ?

ગોઢા
પૂરના મેદાન
ચરોતર
લગૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

હિંમતલાલ
દલપતરામ
ઈન્દુલાલ યાજ્ઞિક
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હતો. તો ત્રણ વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો કેટલા વર્ષ થશે ?

53
54
47
69

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP