Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ગાંધીજી
ભગવતસિંહજી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું શરૂઆતનું મુખ્યકાર્ય શું હતું ?

મહેસૂલ ઉઘરાવવાનું
આપેલ તમામ
શિક્ષણ આપવાનું
રાજ્યોમાં પ્રજાના કાર્યો કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાત વ્યાપી અનામત આંદોલન થયું હતું ?

ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ઘનશ્યામભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"વિજયઘાટ" કોની સમાધિ છે

ઇન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP