Talati Practice MCQ Part - 5
જે વાક્યમાં હકીકતોનું સીધું કથન હોય, એટલે કે નિવેદન હોય તે ___ કહેવાય ?

મરાઠી
પ્રશ્નાર્થ
કર્તરી
અંગ્રેજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો.

વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
પ્રાસસાંકળી
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

ચં.ચી.મહેતા
ચુનીલાલ મહેતા
ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ?

10 નવેમ્બર
10 ડિસેમ્બરે
11 ડિસેમ્બરે
15 ડિસેમ્બરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP