Talati Practice MCQ Part - 5
“રંગપુર” નગર ક્યાંથી મળી આવ્યું હતું ?

રાજકોટ
ભાવનગર
અમદાવાદ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

10%
20%
30%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-6 વર્ષ
0-12 વર્ષ
0-1 વર્ષ
0-5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP