Talati Practice MCQ Part - 5
વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ?

12 એપ્રિલ
10 એપ્રિલ
11 એપ્રિલ
13 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો.

વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
સજીવારોપણ
પ્રાસસાંકળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય અને તેના લેખક બાબતે કયું સાચું છે ?

વસંત વિલાસ – કાન્ત
નર્મકાવ્ય – કાન્ત
વસંત વિલાસ – નર્મદ
વસંત વિજય – નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

500 ગુણ
600 ગુણ
420 ગુણ
720 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

અભિનય કળા
શિલ્પ કળા
સ્થાપત્ય કળા
રંગકળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP