Talati Practice MCQ Part - 5 વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 10 એપ્રિલ 11 એપ્રિલ 13 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 11 એપ્રિલ 13 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ સજીવારોપણ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ સજીવારોપણ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પ્રત્યેક ચાર ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 39 38 24 45 39 38 24 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય અને તેના લેખક બાબતે કયું સાચું છે ? વસંત વિલાસ – કાન્ત નર્મકાવ્ય – કાન્ત વસંત વિલાસ – નર્મદ વસંત વિજય – નર્મદ વસંત વિલાસ – કાન્ત નર્મકાવ્ય – કાન્ત વસંત વિલાસ – નર્મદ વસંત વિજય – નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ? 500 ગુણ 600 ગુણ 420 ગુણ 720 ગુણ 500 ગુણ 600 ગુણ 420 ગુણ 720 ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ? અભિનય કળા શિલ્પ કળા સ્થાપત્ય કળા રંગકળા અભિનય કળા શિલ્પ કળા સ્થાપત્ય કળા રંગકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP