Talati Practice MCQ Part - 5
‘એક સાંજની મુલાકાત', 'ચતુશ્રવા' જેવી નવલકથાના રચયિતા કોણ છે ?

ક.મા.મુનશી
ચંદ્રકાંત બક્ષી
અમૃતલાલ વેગડ
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંજ્ઞા સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
ખતુડોશી, તાજમહેલ, પંજાબ – વ્યક્તિ વાચક
પૈસેટકે, જૂથ, વર્ગ – સમુહવાચક સંજ્ઞા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગ્રામ પંચાયતોની રચના ક્યાં અનુચ્છેદમાં સમાવેશ થાય છે ?

42 - અનુચ્છેદ
17 - અનુચ્છેદ
32 - અનુચ્છેદ
40 - અનુચ્છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP