ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? મૌલાના આઝાદ ડો. ભીમ રાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ ડો. ભીમ રાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ___ માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી. 30 20 40 45 30 20 40 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? ન્યાયાલયમાં નિમણૂંક માટે અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? 359 352 360 356 359 352 360 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP