ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમ રાવ આંબેડકર મૌલાના આઝાદ જવાહરલાલ નેહરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમ રાવ આંબેડકર મૌલાના આઝાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે. 126 141 127 124 126 141 127 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? માન. રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર માન. રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ પંચાયત પ્રધાન રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ પંચાયત પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP