Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
4% ખોટ
1.1% નો
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત - અલંકાર ઓળખાવો.

રૂપક
ઉત્પ્રેકક્ષા
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તળપદા શબ્દોના શિષ્ટ રૂપનું કયું યુગ્મ યોગ્ય છે ?

ફોડ - સ્પષ્ટા
ઓચ્છવ – ઉત્સવ
વેણ – સમય
કને - પાસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

દલપતરામ
કવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP