Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

રામનારાયણ વિ. પાઠક
ચંદ્રકાંત બક્ષી
પુરરાજ જોષી
જયંતીલાલ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

છેતરાવું
ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધાર્યા કરતાં ઉઘુ થવું
ધંધામાં ફાયદો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ત્રિકોણકાર દીવાલનો પાયો તેની ઊંચાઈ કરતા 7 ગણો છે. જો આ દિવાલનો રંગવાનો ખર્ચ 3503 પ્રતિ 100ચો.મીટર 1225 હોય, તો પાયાની લંબાઈ શું થાય ?

20 મીટર
100 મીટર
30 મીટર
70 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP