Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

રામનારાયણ વિ. પાઠક
પુરરાજ જોષી
જયંતીલાલ ગોહિલ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

ભગવતસિંહજી
ગાંધીજી
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘વિલંબ’ શબ્દનું તળપદુ સ્વરૂપ કયું છે ?

ગલેકુ
ખોડીલું
ત્રાભલો
ખોળંબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ?

11 ડિસેમ્બરે
10 નવેમ્બર
10 ડિસેમ્બરે
15 ડિસેમ્બરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP