Talati Practice MCQ Part - 5
પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નિબંધ
નવલકથા
નવલિકા
કાવ્યસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયા ચિત્રકારે 1930માં દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ?

ભૂપેન ખખ્ખર
રવિશંકર રાવળ
પિરાજી સાગરા
કનુ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એશિયાનું સૌપ્રથમ લોકગેટ ધરાવતું શહેર કયું છે ?

રાજકોટ
ભાવનગર
વડોદરા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

બારડો
રાજપીપળા
ઈડર
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% ખોટ
1.1% ખોટ
1.1% નો
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP