Talati Practice MCQ Part - 5 પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ? નિબંધ નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કયા ચિત્રકારે 1930માં દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ? ભૂપેન ખખ્ખર રવિશંકર રાવળ પિરાજી સાગરા કનુ દેસાઈ ભૂપેન ખખ્ખર રવિશંકર રાવળ પિરાજી સાગરા કનુ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મૃદાવરણ એ પૃથ્વીની સપાટીના કેટલા ટકા ભાગ રોકે છે ? 71% 29% 33% 21% 71% 29% 33% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એશિયાનું સૌપ્રથમ લોકગેટ ધરાવતું શહેર કયું છે ? રાજકોટ ભાવનગર વડોદરા જામનગર રાજકોટ ભાવનગર વડોદરા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ? બારડો રાજપીપળા ઈડર તારંગા બારડો રાજપીપળા ઈડર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 4% ખોટ 1.1% ખોટ 1.1% નો 4% નુકસાન 4% ખોટ 1.1% ખોટ 1.1% નો 4% નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP