Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

જયશંકર સુંદરી
ચંદ્રકાંત શેઠ
જય વસાવડા
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

બેક્ટેરિયા
વિરાસ
આનુવંશિક
પ્રજીવકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ?

ઉમાશંકર જોશી
ક.મા.મુનશી
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ?

મોરચંદ(ઘોઘા)
થોરાડી(સિહોર)
દાત્રજ(તળાજા)
ટાણા(સિહોર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP