GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. વાઘજી રાવજીએ મોરબીમાં ટેલીફોન દૂરસંચારનો પ્રારંભ કર્યો.
2. જૂનાગઢનો રૂદ્રામનનો શિલાલેખ એ પાલી ભાષામાં છે.
3. મૈત્રક શાસકો એ ઈ.સ. 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) વિધેયક 2021, એ રાજ્યપાલ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ વિધેયક એ ___ નું સ્થાન લેશે.

ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2007 (Gujarat Freedom of Religion Act 2007)
ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2005 (Gujarat Freedom of Religion Act 2005)
આપેલ પૈકી કોઈ નહીં
ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003 (Gujarat Freedom of Religion Act 2003)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P * Q એટલે P એ Q ના પિતા છે.
P - Q એટલે P એ Q ની બહેન છે.
P + Q એટલે P એ Q ની માતા છે.
P # Q એટલે P એ Q નો ભાઈ છે.
નીચે પૈકી કયો વિકલ્પ દર્શાવે છે કે J એ F નો પુત્ર છે ?

J # R - T * F
J * R - T # F
આપેલ પૈકી કોઈ નહીં
J - R # T * F

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં SCs તથા STs ની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ?

SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે.
આપેલ બંને
STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક વ્યક્તિ રૂા. 30000 ચક્રવૃધ્ધિ વ્યાજે 2 વર્ષ માટે મૂકે છે. જો વ્યાજ તરીકે તેને રૂા. 4347 મળે તો વ્યાજનો દર કેટલો હશે ?

7%
5%
7.5%
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP