ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા વાઘજી ઓઝા અરદેશર ખબરદાર મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા વાઘજી ઓઝા અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ બરકત અલી વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી સ્વામી રામદાસ શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. નાનક દાદુ દયાળ કબીર રૈદાસ નાનક દાદુ દયાળ કબીર રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? રમેશ પારેખ સરોજ પાઠક ચિનુ મોદી રાજીવ પટેલ રમેશ પારેખ સરોજ પાઠક ચિનુ મોદી રાજીવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP