ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર મૂળશંકર મૂલાણી વાઘજી ઓઝા બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર મૂળશંકર મૂલાણી વાઘજી ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? ગાંધીજી રા.વિ.પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી રા.વિ.પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નાકર પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ નાકર પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP