Talati Practice MCQ Part - 7
‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ?

વરાહમિહિર
સુશ્રુત
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે ?

માર્ચ-એપ્રિલ
જૂન-જુલાઈ
ઓક્ટોબર-નવેમ્બર
ડિસેમ્બર-જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

રાજા રામમોહનરાય
એની બેસન્ટ
દયાનંદ સરસ્વતી
સિસ્ટર નિવેદિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયત કેટલી વસ્તી સુધીના ગામમાં રચાય છે ?

25000 સુધીની
10000 સુધીની
20000 સુધીની
15000 સુધીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP