Talati Practice MCQ Part - 7
તરણેતરના મેળામાં ___ નૃત્યને જોવા દેશવિદેશના લોકો ગુજરાત આવે છે ?

મેરાયો લોકનૃત્ય
ચાળો નૃત્ય
રૂમાલ નૃત્ય
હુડા રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ?

14મા શતકમાં
15મા શતકમાં
12મા શતકમાં
13મા શતકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP