ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તું આવવાની હતી એટલે હું આવ્યો. · વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે.

પરિણામવાચક
શરતવાચક
સંયોજક નથી
વિકલ્પવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
થોડું થોડું કરતા મોટું કામ થાય.
ધીરજથી કામ સારું થાય.
કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.
ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.

સમયવાચક
ક્રમવાચક
કારણવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP