ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
રવિશંકર મહારાજ
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP