ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

જ્યોતીન્દ્ર દવે
રામનારાયણ પાઠક
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
કિશોર મકવાણા
ઝવેરચંદ મેઘાણી
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP