ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? સરોજ પાઠક રાજીવ પટેલ ચિનુ મોદી રમેશ પારેખ સરોજ પાઠક રાજીવ પટેલ ચિનુ મોદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? બ. ક. ઠાકોર કલાપી કાન્ત મણિલાલ દ્વિવેદી બ. ક. ઠાકોર કલાપી કાન્ત મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? નર્મદ નવલરામ ગોવર્ધનરામ દલપતરામ નર્મદ નવલરામ ગોવર્ધનરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? નટવરલાલ પંડ્યા મોહનલાલ પરમાર ધીરેન્દ્ર મહેતા મૃગેશ શાહ નટવરલાલ પંડ્યા મોહનલાલ પરમાર ધીરેન્દ્ર મહેતા મૃગેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ? કવિ કાન્ત કવિ કલાપી કવિ ઉશનસ્ કવિ સુંદરમ્ કવિ કાન્ત કવિ કલાપી કવિ ઉશનસ્ કવિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP