ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? ચિનુ મોદી રમેશ પારેખ સરોજ પાઠક રાજીવ પટેલ ચિનુ મોદી રમેશ પારેખ સરોજ પાઠક રાજીવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ મહાદેવ દેસાઈ મકરંદ દેસાઈ નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ મહાદેવ દેસાઈ મકરંદ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ઉમાશંકર જોશી ગની દહીંવાલા કલાપી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગની દહીંવાલા કલાપી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફાધર વાલેસનું પુરું નામ જણાવો. વર્ગાસ એ. વાલેસ કાર્લોસ જોસે વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ બોર્ગેઝ એલ વાલેસ વર્ગાસ એ. વાલેસ કાર્લોસ જોસે વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ બોર્ગેઝ એલ વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? સાપ સીડી રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ કરો કંકુના સાપ સીડી રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ કરો કંકુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. પંચાશિયા ચોટિયા ઉમરેઠ વાવોલ પંચાશિયા ચોટિયા ઉમરેઠ વાવોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP