ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? જ્યોતીન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી પ્રિયકાન્ત મણિયાર જ્યોતીન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? સાયમન કમિશન ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા સાયમન કમિશન ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગંગોત્રી નિશિથ ગોરજ પ્રાચીના ગંગોત્રી નિશિથ ગોરજ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પ્રથમ પુસ્તક કયું છે ? કોઈનો લાડકવાયો સિંધુડો યુગવંદના કુરબાનીની કથાઓ કોઈનો લાડકવાયો સિંધુડો યુગવંદના કુરબાનીની કથાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. નટવરલાલ પંડ્યા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP