ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? સુરેશ દલાલ કુંદનિકા કાપડિયા રમણલાલ સોની પ્રહલાદ પારેખ સુરેશ દલાલ કુંદનિકા કાપડિયા રમણલાલ સોની પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? વસુબેન ભટ્ટ સાંઈરામ દવે ઈસુદાન ગઢવી ઈલાઆરબ મહેતા વસુબેન ભટ્ટ સાંઈરામ દવે ઈસુદાન ગઢવી ઈલાઆરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? સોની કુંભાર સુથાર શિક્ષક સોની કુંભાર સુથાર શિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મકરંદ દવે મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? ભોજાના ચાબખા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ભોજાના ચાબખા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણંદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP