ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ?

સાદી બહુમતી
વિશિષ્ટ બહુમતી
વાસ્તવિક બહુમતી
પૂર્ણ બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ?

નાગરિક અધિકાર
માનવ અધિકાર
પ્રકૃતિક અધિકાર
નૈતિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ?

દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો.
દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી.
દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો.
સૈન્ય અદાલતની સજા માફ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

એટર્ની જનરલ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
સ્પીકર
સોલીસીટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP