Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
કિશોર મકવાણા
દરબાર પુંજાવાળા
ડૉ. હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંધિ છોડો : ઉચ્છવાસ

ઉચ્છ + વાસ
ઉચ્છ + અવાસ
ઉછ્ + શ્વાસ
ઉદ્ + શ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ
લૉર્ડ નોર્થબ્રુક
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

60000
57500
62500
62000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાસનો પ્રકાર લખો : માબાપ

દ્વિગુ
કર્મધારય
બહુવ્રીહી
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP