Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

ડૉ. હસુ યાજ્ઞિક
રવીન્દ્રનાથ ટાગોર
કિશોર મકવાણા
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ?

માધોપુર
હંસસ્થળી
મેથાણ
સિક્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

18 (1/13)%
23 (1/13)%
30%
27 (1/8)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

અત્રિ
જમદગ્નિ
ગૌતમ
વિદુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP