Talati Practice MCQ Part - 6 કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ? આઠમી યોજના પાંચમી યોજના ચોથી યોજના છઠ્ઠી યોજના આઠમી યોજના પાંચમી યોજના ચોથી યોજના છઠ્ઠી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ? આપેલ બંને કાર્બોહાઈડ્રેટની ઉણપથી પ્રોટીનની ઉણપથી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કાર્બોહાઈડ્રેટની ઉણપથી પ્રોટીનની ઉણપથી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 અનુસાર SEBC માટે કેટલી બેઠકો અનામત રહેશે ? 27% 10% 18% 5% 27% 10% 18% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોહનલાલ પાઠક ક્રાંતિકારીએ કયા સ્થળે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા ? અફઘાનિસ્તાન ઇન્ડોનેશિયા બર્મા સિંગાપોર અફઘાનિસ્તાન ઇન્ડોનેશિયા બર્મા સિંગાપોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 27 (1/8)% 30% 23 (1/13)% 18 (1/13)% 27 (1/8)% 30% 23 (1/13)% 18 (1/13)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? રા.વિ. પાઠક દલપતરામ નર્મદ મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક દલપતરામ નર્મદ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP