Talati Practice MCQ Part - 6 કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ? છઠ્ઠી યોજના પાંચમી યોજના આઠમી યોજના ચોથી યોજના છઠ્ઠી યોજના પાંચમી યોજના આઠમી યોજના ચોથી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 28 મીટર 24 મીટર 38 મીટર 10 મીટર 28 મીટર 24 મીટર 38 મીટર 10 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? ગાંધીજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી ગાંધીજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-267 અનુચ્છેદ-253 અનુચ્છેદ-266 અનુચ્છેદ-114 અનુચ્છેદ-267 અનુચ્છેદ-253 અનુચ્છેદ-266 અનુચ્છેદ-114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ? ભીમદેવ બીજો કુમારપાળ કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ? અત્રિ ગૌતમ વિદુર જમદગ્નિ અત્રિ ગૌતમ વિદુર જમદગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP