ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?

આઠ વર્ષ
દસ વર્ષ
નવ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

પ્રાથમિક પુરાવો
અમાન્ય પુરાવો
દ્વિતીયક પુરાવો
ખાનગી પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

સાર્વજનિક દસ્તાવેજ
નકલી દસ્તાવેજ
ખાનગી દસ્તાવેજ
અમાન્ય દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ?

ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે
આવી કોઈ જોગવાઈ નથી
પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ
આપેલ એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ?

કલમ-82
કલમ-112
કલમ-113-A
કલમ-92

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP