કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ?

ઉઝબેકિસ્તાન
મોંગોલિયા
જાપાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રીટા નેહરા
અવની ભટ્ટાચાર્ય
રુચિરા કંબોજ
રાકેશ કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP