Talati Practice MCQ Part - 6 ‘ગૃહસ્થ’ કયો સમાસ છે ? કર્મધારય બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે, સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે. આપેલ પંક્તિ કયા છંદમાં છે ? ચોપાઈ દોહરો હરિગીત અનુષ્ટુપ ચોપાઈ દોહરો હરિગીત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 810માં કોઈ વસ્તુ વેચતાં 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા માટે રૂ___ માં વસ્તુ વેચવી પડે. 950 990 890 900 950 990 890 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુ. 341 અનુ. 340 અનુ. 342(A) અનુ. 342 અનુ. 341 અનુ. 340 અનુ. 342(A) અનુ. 342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ? રવિશંકર રાવળ રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર નંદલાલ બોઝ રવિશંકર રાવળ રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર નંદલાલ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ? લોકમાન્ય તિલક ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફડકે વીર સાવરકર લોકમાન્ય તિલક ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફડકે વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP