Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું મૂંગા થઈ જવું આશા ન રહેવી ધૂંધવાઈ જવું નારાજ થઈ જવું મૂંગા થઈ જવું આશા ન રહેવી ધૂંધવાઈ જવું નારાજ થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ? વીરમદેવ રામદેવ અર્જુનદેવ ત્રિભુવનપાળ વીરમદેવ રામદેવ અર્જુનદેવ ત્રિભુવનપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? નરહરિ પરીખ ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર છોટુભાઈ પુરાણી નરહરિ પરીખ ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___ વધી જાય ઘટી જાય અડધો થઈ જાય કોઈ ફરક ન પડે વધી જાય ઘટી જાય અડધો થઈ જાય કોઈ ફરક ન પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું નાણાંકીય વર્ષ કયારથી શરૂ થાય છે ? 1 જાન્યુઆરી 1 જુલાઈ 1 ઑક્ટોબર 1 એપ્રિલ 1 જાન્યુઆરી 1 જુલાઈ 1 ઑક્ટોબર 1 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હૃદયકમળ’ કયો સમાસ છે ? તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP