Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું

મૂંગા થઈ જવું
આશા ન રહેવી
ધૂંધવાઈ જવું
નારાજ થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ?

વીરમદેવ
રામદેવ
અર્જુનદેવ
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

નરહરિ પરીખ
ચુનીલાલ આશારામ ભગત
અમૃતલાલ ઠક્કર
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

વધી જાય
ઘટી જાય
અડધો થઈ જાય
કોઈ ફરક ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું નાણાંકીય વર્ષ કયારથી શરૂ થાય છે ?

1 જાન્યુઆરી
1 જુલાઈ
1 ઑક્ટોબર
1 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP