Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું

ધૂંધવાઈ જવું
આશા ન રહેવી
મૂંગા થઈ જવું
નારાજ થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પતકાઈ ટેકરી કયા રાજ્યમાં આવેલી છે ?

અરુણાચલ પ્રદેશ
બિહાર
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ?

માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ
નેલ્સન મંડેલા ઍવોર્ડ
રાજીવ ગાંધી ઍવોર્ડ
રાજાજી ઍવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP