Talati Practice MCQ Part - 6 કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ? સરદાર સિંહ રાણા રોશનસિંહ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર સિંહ રાણા રોશનસિંહ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી ચુનીલાલ આશારામ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ? શેરશાહ સૂરી પુલકેશી બીજો ચંદ્રગુપ્ત મૌર્ય હર્ષવર્ધન શેરશાહ સૂરી પુલકેશી બીજો ચંદ્રગુપ્ત મૌર્ય હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ? અનુ. 164 અનુ. 161 અનુ. 163 અનુ. 162 અનુ. 164 અનુ. 161 અનુ. 163 અનુ. 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. ___ નું 8% લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ રૂા. 18,000 થાય. 54,000 7,500 75,000 36,000 54,000 7,500 75,000 36,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? વસંતરાવ વ્યાસ મોહનલાલ પંડ્યા શંકર બેંકર પુંજાભાઈ વકીલ વસંતરાવ વ્યાસ મોહનલાલ પંડ્યા શંકર બેંકર પુંજાભાઈ વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP