Talati Practice MCQ Part - 6
કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ?

સરદાર સિંહ રાણા
સુભાષચંદ્ર બોઝ
રાજા મહેન્દ્રપ્રતાપસિંહ
રોશનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ?

હર્ષદ ત્રિવેદી
મુકુન્દરાય પટ્ટણી
બાલાશંકર કંથારિયા
જમનાશંકર બૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP