Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ?

ભીમદેવ બીજો
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-253
અનુચ્છેદ-114
અનુચ્છેદ-266
અનુચ્છેદ-267

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

સામૂહિક એખલાસ
ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
તીર્થધામોનું જતન
ભાઈચારાની ભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ?

અમદાવાદ
સાબરકાંઠા
પાટણ
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

શિલાદિત્ય સાતમો
કર્ણદેવ સોલંકી
કર્ણદેવ વાઘેલા
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP