Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ?

કુમારપાળ
કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ?

દેવગુપ્ત
મેઘવર્ણ
સમુદ્રગુપ્ત
શ્રીગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

ગોપાળદાસની હવેલી
સંતરામ મંદિર
મોહનલાલ પંડ્યાનું મકાન
હિન્દુ અનાથ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
The Nagative of : He is too dull to understand it.

He is so dull that he cannot understand it.
He is so dull that understand it.
He is not too dull to understand it.
He is not too dull to understand it.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ હોય છે ?

બહિર્ગોળ
બાયોફોકલ
અંતર્ગોળ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી.
પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે,
પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે
પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP