Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. મોહનલાલ પંડ્યાનું મકાન ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર મોહનલાલ પંડ્યાનું મકાન ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? અનુ. 39(A) અનુ. 42 અનુ. 47 અનુ. 36 અનુ. 39(A) અનુ. 42 અનુ. 47 અનુ. 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈલ્બર્ટ બિલનો હેતુ શો હતો ? રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ હથિયારબંધી કાયદો લાગુ કરવો ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની રજૂઆત રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ હથિયારબંધી કાયદો લાગુ કરવો ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની રજૂઆત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ? રૂા. 12000 રૂા. 15000 રૂા. 5000 રૂા. 10000 રૂા. 12000 રૂા. 15000 રૂા. 5000 રૂા. 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 APEDA નો હેતુ શો છે ? ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું ખેત પેદાશો માટે કાયદો કરવો વાયદા બજાર ચલાવવું શોપિંગ મોલને મંજૂરી આપવી ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું ખેત પેદાશો માટે કાયદો કરવો વાયદા બજાર ચલાવવું શોપિંગ મોલને મંજૂરી આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP