Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
કુમારપાળ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયુ છે ?

અકીક
જિપ્સમ
કેલ્સાઈટ
ગ્રેફાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

અનુ. 47
અનુ. 39(A)
અનુ. 42
અનુ. 36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુ. 123
અનુ. 210
અનુ. 213
અનુ. 168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

9 માર્ચ, 1902
21 જુલાઈ, 1895
17 નવેમ્બર, 1913
2 સપ્ટેમ્બર, 1898

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP