Talati Practice MCQ Part - 6
ગુજરાતના ઘઉંનો કોઠાર તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ?

નળકાંઠો
ભાલપ્રદેશ
ચુંવાળપ્રદેશ
વાકળપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો.
દીઠા દેવને પહોંચી જાત્રા

નજરમાં સ્વાર્થ હોવો.
જ્યાં ત્યાં કામ પતાવ્યું
બધે જ ઈશ્વર દેખાવા
ભાગ્ય બળવાન હોય તો બધું મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

વસંતરાવ વ્યાસ
શંકર બેંકર
મોહનલાલ પંડ્યા
પુંજાભાઈ વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP