કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં માનવ અધિકાર પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

12 ઓક્ટોબર, 1993
28 સપ્ટેમ્બર, 1993
12 સપ્ટેમ્બર, 1993
12 ઓક્ટોબર, 1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે આંબેડકર સોશિયલ ઇનોવેશન અને ઈન્ક્યુબેશન મિશન (ASIIM)નો પ્રારંભ કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
પર્યાવરણ મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'COVID-19 : સભ્યતા કા સંકટ ઔર સમાધાન' પુસ્તક કોણે લખ્યું છે ?

રઘુરામ રાજન
કૈલાશ સત્યાર્થી
કુમાર વિશ્વાસ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP