Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

2 સપ્ટેમ્બર, 1898
9 માર્ચ, 1902
17 નવેમ્બર, 1913
21 જુલાઈ, 1895

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો.
દીઠા દેવને પહોંચી જાત્રા

જ્યાં ત્યાં કામ પતાવ્યું
બધે જ ઈશ્વર દેખાવા
ભાગ્ય બળવાન હોય તો બધું મળે
નજરમાં સ્વાર્થ હોવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

નરેન્દ્ર મોદી
સ્વામી જ્ઞાનવત્સલ
સલમાન ખાન
સ્વામી અપૂર્વમુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP