Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

2 સપ્ટેમ્બર, 1898
9 માર્ચ, 1902
17 નવેમ્બર, 1913
21 જુલાઈ, 1895

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ?

અમદાવાદ
સાવલી
નિંગાળા
મસ્તુપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રૂપા નાયક અને કેવલ નાયક
નાથાજી અને યમાજી ગામીત
ગરબડદાસ મુખી
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ?

વિરેશ્વર
સોમેશ્વર
ખેડબ્રહ્મા
વિજયનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP