Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 341
અનુ. 342
અનુ. 340
અનુ. 342(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
પંજાબ
આસામ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ઠાકોર સૂરજમલ
રૂપા નાયક અને કેવલ નાયક
ગરબડદાસ મુખી
નાથાજી અને યમાજી ગામીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી
રા.વિ. પાઠક
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP