Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 342
અનુ. 340
અનુ. 341
અનુ. 342(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ત્રિભુવનદાસ પટેલ
નીલકંઠરાય છત્રપતિ
વલ્લભભાઈ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
નંદલાલ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ?

વિષ્ણુ વર્મન
પુલકેશી બીજો
કૃષ્ણરાજ પ્રથમ
દંતિદુર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
a. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા
b. મહાલવારી પદ્ધતિના પ્રણેતા
c. કાયમી જમાબંધી દાખલ કરનાર
d. દ્વિમુખી શાસન નાબૂદ કરનાર
1. થૉમસ મુનરો
2. હોલ્ટ મેકેન્ઝી
3. કોર્નવોલિસ
4. વોરન હેસ્ટિંગ

a-1, b-2, c-3, d-4
c-1, d-2, a-3, b-4
b-1, a-2, c-3, d-4
d-1, a-2, b-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP