Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 340
અનુ. 342(A)
અનુ. 341
અનુ. 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

250
150
240
260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો.

વર્તમાન કૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

સુપરસોનિક
અલ્ટ્રાસોનિક
ઇન્ટ્રાસોનિક
ઇન્ફ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

કેશવચંદ્ર સેન
રાજારામ મોહનરાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રવિનદ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP