Talati Practice MCQ Part - 6 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુ. 340 અનુ. 342(A) અનુ. 341 અનુ. 342 અનુ. 340 અનુ. 342(A) અનુ. 341 અનુ. 342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 1000નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 220 100 210 200 220 100 210 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 250 150 240 260 250 150 240 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો. વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ? સુપરસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક સુપરસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ? કેશવચંદ્ર સેન રાજારામ મોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવિનદ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન રાજારામ મોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવિનદ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP