Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 342
અનુ. 340
અનુ. 341
અનુ. 342(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોહનલાલ પાઠક ક્રાંતિકારીએ કયા સ્થળે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા ?

અફઘાનિસ્તાન
સિંગાપોર
બર્મા
ઇન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

નંદલાલ બોઝ
રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ

પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ
ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ
ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ
ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?

સહ્યાદ્રી
અરવલ્લી
વિંધ્યાચલ
સાતપુડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP