Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

અડધો થઈ જાય
ઘટી જાય
વધી જાય
કોઈ ફરક ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

યમુના
ઋઝુપાલિકા નદી
નિરંજના
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ન્યારી ડેમ સાથે કયો જિલ્લો સંબંધિત છે ?

રાજકોટ
વડોદરા
જૂનાગઢ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP