Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

જીવા ગોસાંઈ
નરસિંહ મહેતા
રામચરણ
રૈદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
ભૂતકૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

મુનસર તળાવ
મલાવ તળાવ
સહસ્રલિંગ સરોવર
ચંદ્રાસર તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP