Talati Practice MCQ Part - 6
‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ?

મુકુન્દરાય પટ્ટણી
જમનાશંકર બૂચ
હર્ષદ ત્રિવેદી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

65 kmph
67.5 kmph
45 kmph
60 kmph

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ગોવિંદ ગુરુ
બિરસા મુંડા
ચંદ્રશેખર આઝાદ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

કેશવચંદ્ર સેન
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રવિનદ્રનાથ ટાગોર
રાજારામ મોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી ?

ટુવા
પીલુંદ્રા
લસુન્દ્રા
ઉનાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

30%
18%
7%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP