Talati Practice MCQ Part - 6 ‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ? મુકુન્દરાય પટ્ટણી જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી બાલાશંકર કંથારિયા મુકુન્દરાય પટ્ટણી જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 65 kmph 67.5 kmph 45 kmph 60 kmph 65 kmph 67.5 kmph 45 kmph 60 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? ગોવિંદ ગુરુ બિરસા મુંડા ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય ગોવિંદ ગુરુ બિરસા મુંડા ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ? કેશવચંદ્ર સેન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવિનદ્રનાથ ટાગોર રાજારામ મોહનરાય કેશવચંદ્ર સેન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવિનદ્રનાથ ટાગોર રાજારામ મોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી ? ટુવા પીલુંદ્રા લસુન્દ્રા ઉનાઈ ટુવા પીલુંદ્રા લસુન્દ્રા ઉનાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 30% 18% 7% 10% 30% 18% 7% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP