Talati Practice MCQ Part - 6
ગુજરતમાં ચાવડા વંશે આશરે કેટલા વર્ષે શાસન કર્યું હતું ?

138 વર્ષ
100 વર્ષ
172 વર્ષ
196 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ?

રાજીવ ગાંધી
એચ.ડી. દેવગૌડા
અટલબિહારી વાજપાઈ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રીગડી કરવી - રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

હેરાન કરવું
ધમપછાડા કરવા
મજા કરવી
શોધ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

જેમ્સ પ્રિન્સ
ડેવિડ હેયર
વિલિયમ બેન્ટિક
હેનરી ડેરીજીયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

23 (1/13)%
27 (1/8)%
18 (1/13)%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP