Talati Practice MCQ Part - 6 ‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? બિહાર આસામ તમિલનાડુ પંજાબ બિહાર આસામ તમિલનાડુ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 પેનની વે.કિ. 12 પેનની મૂ.કિ. જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 40% 20% 25% 50% 40% 20% 25% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. મોસમ, નયન, મૃણાલ, નિબિડ નયન, નિબિડ, મૃણાલ, મોસમ નયન, નિબિડ, મોસમ, મૃણાલ મૃણાલ, મોસમ, નિબિડ, નયન મોસમ, મૃણાલ, નયન, નિબિડ નયન, નિબિડ, મૃણાલ, મોસમ નયન, નિબિડ, મોસમ, મૃણાલ મૃણાલ, મોસમ, નિબિડ, નયન મોસમ, મૃણાલ, નયન, નિબિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ? મોરારજી દેસાઈ રાજીવ ગાંધી એચ.ડી. દેવગૌડા અટલબિહારી વાજપાઈ મોરારજી દેસાઈ રાજીવ ગાંધી એચ.ડી. દેવગૌડા અટલબિહારી વાજપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. સ + બંધ = સંબંધ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ પરિ + નામ = પરિણામ સ + બંધ = સંબંધ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ પરિ + નામ = પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP