Talati Practice MCQ Part - 6 બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 1/5 1/2 0(zero) 1/4 1/5 1/2 0(zero) 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી મકરંદ દવે પન્નાલાલ પટેલ બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બ્રિટિશ સરકારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે 15 ડિસેમ્બર, 1885ના રોજ કોની નિમણૂંક કરી હતી ? શેઠ રણછોડલાલ છોટાલાલ શેઠ હકમચંદ વાલચંદ સરદાર પટેલ શેઠ ચીમનલાલ ગીરધરલાલ શેઠ રણછોડલાલ છોટાલાલ શેઠ હકમચંદ વાલચંદ સરદાર પટેલ શેઠ ચીમનલાલ ગીરધરલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? સ્વર્ણસિંહ સમિતિ ક્રિષ્ના મેનન સમિતિ કેલકર સમિતિ તારકુંડે સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ક્રિષ્ના મેનન સમિતિ કેલકર સમિતિ તારકુંડે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ? યમુના ઋઝુપાલિકા નદી સરસ્વતી નિરંજના યમુના ઋઝુપાલિકા નદી સરસ્વતી નિરંજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 10% 30% 18% 7% 10% 30% 18% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP