Talati Practice MCQ Part - 6
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ?

ભોપાભાઈ પટેલ
રઘુવીર ચૌધરી
નર્મદ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ?

કે. સંથાતમ સમિતિ
એલ.એમ. સિંધવી
રસિકલાલ પરીખ
જી.વી.કે. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ?

5 વર્ષ
રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી
10 વર્ષ
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP