Talati Practice MCQ Part - 6 ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે. 30 50 60 40 30 50 60 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ? લંબગોળ ઘોડાની નાળ જેવા લગૂન ચોરસ લંબગોળ ઘોડાની નાળ જેવા લગૂન ચોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ? વડનગર મોઢેરા પાટણ સિદ્ધપુર વડનગર મોઢેરા પાટણ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ માતાઓના કુપોષણને નાથવા કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ માતાઓના કુપોષણને નાથવા કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ? કેશવચંદ્ર સેન રાજારામ મોહનરાય રવિનદ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કેશવચંદ્ર સેન રાજારામ મોહનરાય રવિનદ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નિકોબાર સમૂહમાં કેટલા દ્વિપો આવેલા છે ? 12 14 19 23 12 14 19 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP