Talati Practice MCQ Part - 6
સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

અનુ. 36
અનુ. 47
અનુ. 42
અનુ. 39(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

અમર્ત્ય સેન
પી.સી. મહાલનોબિસ
ગાંધીજી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વળે વળ ઉતારવો એટલે.‌‌..

સામર્થ્ય હોવું
મુશ્કેલ કાર્ય કરવું
બંધબેસતી ગોઠવણ કરવી
વધારીને વાત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP