Talati Practice MCQ Part - 6 હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયુ નગર હતું ? ધોળાવીરા લોથલ મોહેં-જો-દડો કાલિબંગાન ધોળાવીરા લોથલ મોહેં-જો-દડો કાલિબંગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ? નર્મદ રઘુવીર ચૌધરી ભોપાભાઈ પટેલ ધ્રુવ ભટ્ટ નર્મદ રઘુવીર ચૌધરી ભોપાભાઈ પટેલ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. અન્યોન્યવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? પી. ભારતી મનોજસિંહ હરકિસન મહેતા વી. યશઘરન પી. ભારતી મનોજસિંહ હરકિસન મહેતા વી. યશઘરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુ. 123 અનુ. 213 અનુ. 168 અનુ. 210 અનુ. 123 અનુ. 213 અનુ. 168 અનુ. 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ? નર્મદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી નર્મદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP